ટ્રસ્ટ રજી. નં. એ/૧૩૩
શ્રી પી.સી. પરમાર છાત્રાલય
પ્લોટ નં. ૧૨૮૭/બી, ઘોઘા સર્કલ, ભાવનગર.
ફોન: (૦૨૭૮) ૨૫૬૪૭૫૭
શ્રી એલ.આર. ચૌહાણ કન્યા છાત્રાલય
પ્લોટ નં ૩૬, પરમેશ્વરપાર્ક સોસાયટી, ટોપ ૩ સર્કલ પાસે, ભાવનગર.
તેજસ્વી વિદ્યાર્થીઓનો શ્રી સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૬
(ઇનામ વિતરણ સમારોહ – ૨૦૨૬)
ભાવનગર શહેરના રહીશ અને વર્ષ ૨૦૨૬ ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ જ આ ફોર્મ ભરવું.
પહેલા તમે કયા ધોરણની પરીક્ષા આપી તે પસંદ કરો. પસંદગી પ્રમાણે યોગ્યતા અને ફોર્મ દેખાશે.